GSSSB Bin Sachivalay Mock Test 1
વિભાજન પછી માઉન્ટ બેટન યોજના અનુસાર બંધારણ સભામાં દેશી રજવાડાના 70 સભ્યોમાંથી બરોડા અને ગુજરાત રાજ્ય સંઘ રજવાડામાંથી અનુક્રમે કેટલા કેટલા સભ્યો હતા ?

અનુક્રમે 2 એને 3
અનુક્રમે 3 એને 2
અનુક્રમે 1 એને 2
અનુક્રમે 2 એને 1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
''રાજ્યપાલનું કાર્ય માત્ર મહેમાનોનું સન્માન કરવું તેમને ચા-નાસ્તો ભોજન તથા દાવત આપવા સિવાય કાંઈ જ નથી" - આ વાક્ય કોણ બોલ્યું છે ?

સરદાર વલ્લભભાઈ પટેલ
પટ્ટાભી સીતા રમૈયા
ડૉ. ભીમરાવ આંબેડકર
સરોજિની નાયડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP