સામાન્ય જ્ઞાન (GK)
પ્રસિદ્ધ ઐતિહાસિક નવલકથા ‘પૃથિવીવલ્લભ’ કોણે લખી છે ?

પન્નાલાલ પટેલ
કનૈયાલાલ મા. મુનશી
ગુણવંતરાય આચાર્ય
ગોવર્ધનરામ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
વ્યક્તિગત સત્યાગ્રહના પ્રથમ સત્યાગ્રહી તરીકે વિનોબા ભાવેની પસંદગી કરવામાં આવી અને બીજા સત્યાગ્રહી તરીકે ___ ની પસંદગી કરવામાં આવી.

જવાહરલાલ નહેરુ
રવિશંકર મહારાજ
સરદાર પટેલ
વિઠ્ઠલભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
લીફટની શોધ કોણે કરી છે ?

જોસેફ સ્વાન
એલિસા ઓટીસ
બ્રુસ્નેલ ઓટીસ
પીટર ગોલ્ડમાર્ક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP