સમાસ
નીચેનામાંથી સમાસનું કયું જોડકું સાચું છે ?
સમાસ
નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો. : અસિત
સમાસ
નીચેનામાંથી દ્વન્દ્વ સમાસનું કયું ઉદાહરણ સાચું નથી ?
સમાસ
નીચેના વાક્યમાંથી લીટી દોરેલ શબ્દનો સમાસ ઓળખાવો. : નરસિંહ મહેતાએ શ્રીકૃષ્ણની ભક્તિ મનવચનકર્મ થી કરી.
સમાસ
નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો. : પંચવટી
સમાસ
બે કે વધુ પદ જોડાઇને એક પદ બને ત્યારે તે પ્રક્રિયાને સમાસ તરીકે ઓળખવામાં આવે છે જે સમાસનું એકેય પદ વાક્ય સાથે સ્વતંત્ર સીધો સંબંધ ધરાવતું ન હોય તે સમાસ કયા પ્રકારનો ગણાય ?