સમાસ
રેખાંકિત સમાસનો પ્રકાર જણાવો. : શ્રીકૃષ્ણ માટે ગિરિધર શબ્દ પણ પ્રયોજાય છે.
સમાસ
નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો. : ધનુર્બાણ
સમાસ
નીચેના વાક્યમાંથી લીટી દોરેલ શબ્દનો સમાસ ઓળખાવો. : નરસિંહ મહેતાએ શ્રીકૃષ્ણની ભક્તિ મનવચનકર્મ થી કરી.
સમાસ
નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો. : પાદત્રાણ
સમાસ
નીચેના વાક્યમાંથી લીટી દોરેલ શબ્દનો સમાસ ઓળખાવો. જેમ્સ વોટે વરાળયંત્ર ની શોધ કરી હતી.
સમાસ
નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો. : અસિત