સામાન્ય જ્ઞાન (GK)
મોરારજીભાઈ દેસાઈનું સમાધિ સ્થળ કયા નામે ઓળખાય છે ?

શાંતિવન
રાજઘાટ
અભયઘાટ
શક્તિસ્થલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
જયાં સુધી ગુજરાતી ભાષાને ગૌરવ નહિં મળે ત્યાં સુધી પાઘડી નહિં પહેરૂ આ પ્રતિજ્ઞા કોણે કરેલી ?

ઝવેરચંદ મેઘાણી
મહાદેવ દેસાઇ
પ્રેમાનંદ
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP