સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી કઈ કૃતિ મહાન ગણિતશાસ્ત્રી અને ખગોળશાસ્ત્રી વરાહ મિહિરની નથી ?

બૃહતજાતક
બ્રહ્મકૂટ સિદ્ધાંત
બૃહતસંહિતા
યોગયાત્રા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
બે ભરતી કે બે ઓટ વચ્ચેનો સમયગાળો આશરે કેટલો હોય છે ?

11 કલાક અને 25 મિનિટ
12 કલાક અને 25 મિનિટ
11 કલાક અને 35 મિનિટ
12 કલાક અને 5 મિનિટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતના સૌથી મોટા સાંસ્કૃતિક સંગઠન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું વડું મથક કયો છે ?

દિલ્હી
આમાંથી કોઈ નહીં
નાગપુર
મુંબઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP