સામાન્ય જ્ઞાન (GK) મધ્યકાલીન સાહિત્યના સર્જક ___ નથી. દયારામ રવિ સાહેબ દલપતરામ કેવળપુરી દયારામ રવિ સાહેબ દલપતરામ કેવળપુરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) જલઝીલણી એકાદશીનો ઉત્સવ ક્યા વિસ્તારમાં ઉજવાય છે ? ભાલ ચરોતર ખાખરીયા ટપ્પા મોડાસા ભાલ ચરોતર ખાખરીયા ટપ્પા મોડાસા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેનામાંથી કઈ કૃતિ મહાન ગણિતશાસ્ત્રી અને ખગોળશાસ્ત્રી વરાહ મિહિરની નથી ? બૃહતજાતક બ્રહ્મકૂટ સિદ્ધાંત બૃહતસંહિતા યોગયાત્રા બૃહતજાતક બ્રહ્મકૂટ સિદ્ધાંત બૃહતસંહિતા યોગયાત્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) બે ભરતી કે બે ઓટ વચ્ચેનો સમયગાળો આશરે કેટલો હોય છે ? 11 કલાક અને 25 મિનિટ 12 કલાક અને 25 મિનિટ 11 કલાક અને 35 મિનિટ 12 કલાક અને 5 મિનિટ 11 કલાક અને 25 મિનિટ 12 કલાક અને 25 મિનિટ 11 કલાક અને 35 મિનિટ 12 કલાક અને 5 મિનિટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 'ઓમકારા' ફિલ્મ શેક્સપિયરના કયા નાટક પર આધારિત છે ? મેકબેથ કિંગ લિયર ઓથેલો હેમલેટ મેકબેથ કિંગ લિયર ઓથેલો હેમલેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતના સૌથી મોટા સાંસ્કૃતિક સંગઠન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું વડું મથક કયો છે ? દિલ્હી આમાંથી કોઈ નહીં નાગપુર મુંબઈ દિલ્હી આમાંથી કોઈ નહીં નાગપુર મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP