સામાન્ય જ્ઞાન (GK) માનવ શરીરના ઉષ્ણતામાનનું નિયમન કોના વડે થાય છે ? થાઇરોઇડ ગ્રંથી પિચ્યુટરી ગ્રંથી હાઇપોથેલેમસ ગ્રંથી એડ્રીનલ ગ્રંથી થાઇરોઇડ ગ્રંથી પિચ્યુટરી ગ્રંથી હાઇપોથેલેમસ ગ્રંથી એડ્રીનલ ગ્રંથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) જેના ભાગ્યમાં જે સમે તે લખ્યું તેહ ને તે સમયે તે જ પહોંચે – આ ઉકિત કોની છે ? મોહનદાસ કરમચંદ ગાંઘી ઝવેરચંદ મેઘાણી નરસિંહ મહેતા ખબરદાર મોહનદાસ કરમચંદ ગાંઘી ઝવેરચંદ મેઘાણી નરસિંહ મહેતા ખબરદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) વિનયચંદ્રસૂરીએ કયા ગ્રંથમાં 'પેટલાદ વગેરે 104 ગામોના સમુહ'ના વિસ્તારને 'ચરોતર' તરીકે વર્ણવ્યો હતો ? સપ્તક્ષેત્ર રાસુ કવિશિક્ષા માતૃકાચઉપઈ રેવંતગિરિ રાસુ સપ્તક્ષેત્ર રાસુ કવિશિક્ષા માતૃકાચઉપઈ રેવંતગિરિ રાસુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેના વિધાનો પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે તે જણાવો. કેન્દ્રીય સતર્કતા આયોગ (CVC)ની સ્થાપના કે. સંથાનમની અધ્યક્ષતાવાળી ભ્રષ્ટાચાર નિવારણ સમિતિની ભલામણના આધારે કરવામાં આવી હતી. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં CVC માત્ર સંસદને જવાબદાર હોય છે અને તે પોતાનો અહેવાલ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશને સોંપે છે. કેન્દ્રીય સતર્કતા આયોગ (CVC)ની સ્થાપના કે. સંથાનમની અધ્યક્ષતાવાળી ભ્રષ્ટાચાર નિવારણ સમિતિની ભલામણના આધારે કરવામાં આવી હતી. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં CVC માત્ર સંસદને જવાબદાર હોય છે અને તે પોતાનો અહેવાલ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશને સોંપે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 'ગેટ વે ઓફ ઈન્ડિયા' ક્યાં આવેલો છે ? કલકત્તા દિલ્હી ચેન્નાઈ મુંબઈ કલકત્તા દિલ્હી ચેન્નાઈ મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) PM-દક્ષ (PM-DAKSH) યોજનાની અમલીકરણ એજન્સી કઈ છે ? એક પણ નહીં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય એક પણ નહીં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP