બાયોલોજી (Biology) પ્રાણીઓનાં મૃતદેહો, તેના કંકાલ, અશ્મિઓ વગેરેનો સંગ્રહ ક્યાં કરવામાં આવે છે ? મ્યુઝિયમ પ્રાણીસંગ્રહાલય આપેલ બંને એક પણ નહીં મ્યુઝિયમ પ્રાણીસંગ્રહાલય આપેલ બંને એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કોલાજન કોનાથી ભરપૂર છે ? એસ્પાર્ટિક ઍસિડ ગ્લુટામીક ઍસિડ ગ્લાયસીન સેરીન એસ્પાર્ટિક ઍસિડ ગ્લુટામીક ઍસિડ ગ્લાયસીન સેરીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) લાઈકેનની શોધ કોણે કરી ? આઈકલર તલસાણે શિવરામ કશ્યપ પ્રૉફેસર આયંગર આઈકલર તલસાણે શિવરામ કશ્યપ પ્રૉફેસર આયંગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નીચેનામાંથી ક્યું વિધાન IVRI એ કરેલા સંશોધન માટે સાચું છે ? ભારતમાં ઘણાં સ્થળોએ મરઘાપાલન કેન્દ્રો છે. ભારત જેવા દેશમાં યોગ્ય પોષણ માટે માંસના વપરાશની ભલામણ મરઘા પાલનના ઉદ્યોગના વિકાસમાં પૂરતું ધ્યાન આપવા બાબત ઈંડામાં ઉચ્ચ જૈવિક મૂલ્ય છે અને તેના વપરાશની ભલામણ ભારતમાં ઘણાં સ્થળોએ મરઘાપાલન કેન્દ્રો છે. ભારત જેવા દેશમાં યોગ્ય પોષણ માટે માંસના વપરાશની ભલામણ મરઘા પાલનના ઉદ્યોગના વિકાસમાં પૂરતું ધ્યાન આપવા બાબત ઈંડામાં ઉચ્ચ જૈવિક મૂલ્ય છે અને તેના વપરાશની ભલામણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કોષ્ઠાંત્રિ સમુદાય કેવી દેહરચના ધરાવે છે ? અંગસ્તરીય કોષસ્તરીય પેશી સ્તરીય અંગતંત્ર સ્તરીય અંગસ્તરીય કોષસ્તરીય પેશી સ્તરીય અંગતંત્ર સ્તરીય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) માનવમાં અંત:પરોપજીવન ગુજારતો સમુદાય કયો છે ? મૃદુકાય પૃથુકૃમિ નુપૂરક સંધિપાદ મૃદુકાય પૃથુકૃમિ નુપૂરક સંધિપાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP