ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
કોને અમને કહો છે - વાક્યમાં યોગ્ય વિરામચિહ્ન મુકતાં કયું વાક્ય સાચું બને ?

કોને, અમને કહો છો ?
કોને ? અમને કહો છો !
કોને ! અમને, કહો છો ?
કોને ? અમને, કહો છો ?

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
આપેલ વાક્ય માટે આપેલા વિકલ્પોમાંથી લેખનરૂઢિ અને ભાષાની દૃષ્ટિએ શુદ્ધ વાક્ય લખો.
ચરણા અમૃત પિવાનો અમારે નીત્ય/નીયમ છે.

ચરણામૃત પીવાનો અમારો નિત્ય-નિયમ છે.
ચરણામૃત પિવાનો મારે નિયમ છે.
ચરણામૃત પીવાનો અમારો નિયમ નિત્યનો છે.
ચરણામૃત પીવાનો મારે નિત્ય-નીયમ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP