ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
આપેલ વાક્ય માટે આપેલા વિકલ્પોમાંથી લેખનરૂઢિ અને ભાષાની દૃષ્ટિએ શુદ્ધ વાક્ય લખો.
સ્વર્ગસ્થ નંદુલાલ મહેતા એક સાધૂચરિત સજ્જન માણસ હતાં.

એક નંદુલાલ મહેતા સ્વર્ગસ્થી અને સાધુચરિત હતા.
સ્વર્ગસ્થ નંદુલાલ મહેતા એક સાધુચરિત સજ્જન હતા.
સ્વર્ગસ્થી નંદુલાલ મહેતા અનેક સાધુચરિત સજ્જનમાંના એક હતા.
સ્વર્ગસ્થ નંદુલાલ મહેતા બે ગુણ ધરાવતા માણસ હતા.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
સરકાર લોકોની જમીનને જપ્ત કરી શકે છે. - રેખાંકિત શબ્દની સંજ્ઞાનો પ્રકાર ઓળખાવો.

જાતિવાચક
પ્રમાણવાચક
દ્રવ્યવાચક
વ્યક્તિવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP