સામાન્ય જ્ઞાન (GK)
ભારતીય એવીડન્સ એકટમાં મરણોન્મુખ નિવેદન કયારે સ્વીકાર્ય ગણાતુ નથી ?

ઉપરના તમામ હેતુઓ
ઇશારાથી કરેલ નિવેદન
નિવેદન કરવાની ક્ષમતાનો અભાવ
નિવેદન કર્યા પછી વ્યક્તિ જીવી શકે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
પૌરાણિક પરંપરા અનુસાર દેવોના પ્રથમ સ્થપતિ કોણ હતા ?

નારદ
કાર્તિકેય
કામદેવ
વિશ્વકર્મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
'A brief history of time' પુસ્તકના લેખક કોણ છે ?

ન્યુટન
જહોન કેટલર
આઈન્સ્ટાઈલ
સ્ટીફન હોકિંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
બાળલગ્ન પ્રતિબંધક કાયદો 2006 (Prohibition of Child Marriage Act 2006) કઈ જગ્યાએ લાગુ પડતો નથી ?

મેઘાલય
કેરળ
જમ્મુ અને કાશ્મીર
ગુજરાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
સામાજિક સેવા અર્થે સૌથી વધુ દાન કરનાર ભારતીય ઉદ્યોગપતિ કોણ હતા ?

રતન તાતા
મુકેશ અંબાણી
અઝીમ પ્રેમજી
આદિત્ય બિરલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
સ્ટેટ ક્રાઈસીસ મેનેજમેન્ટ ગ્રુપના અધ્યક્ષ સ્થાને કયા વહીવટી અધિકારી બિરાજમાન થાય છે ?

રાહત કમિશનર
CEO-GSDMA
મુખ્ય સચિવ
રાહત નિયામક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP