GSSSB Bin Sachivalay Mock Test 1
કયા અનુચ્છેદ અંતર્ગત રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ તેમજ અન્ય ન્યાયાધિશોની નિમણૂક કરે છે ?

અનુચ્છેદ 124 (4)
અનુચ્છેદ 124 (2)
અનુચ્છેદ 124 (3)
અનુચ્છેદ 124 (1)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
ફૂગાવા દરમિયાન નાણાનાં મૂલ્યમાં શું ફેરફાર થાય છે ?

સ્થિર રહે છે
વધારો થાય છે
ઘટાડો થાય છે
શૂન્ય થાય છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
નીચે આપેલ વિકલ્પમાંથી કોનો જન્મ ભાવનગરમાં થયેલ નથી ?

રસિકલાલ ભોજક
કુમારપાળ દેસાઈ
ખોડીદાસ પરમાર
સોમલાલ શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
નીચેનામાંથી કયા પ્રધાનમંત્રી એ ''scrap book of a prime minister" નામ નું પુસ્તક લખ્યું છે ?

નરેન્દ્ર મોદી
અટલ બિહારી વાજપેયી
ઈન્દ્રકુમાર ગુજરાત
પી.વી.નરસિંહારાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP