સામાન્ય જ્ઞાન (GK) મૂર્તિદેવી એવોર્ડ કયા ક્ષેત્ર સાથે સંલગ્ન છે ? શાસ્ત્રીય સંગીત રંગમંચ લક્ષી કલા પત્રકારત્વ સાહિત્ય શાસ્ત્રીય સંગીત રંગમંચ લક્ષી કલા પત્રકારત્વ સાહિત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 'અહલ્યાથી એલિઝાબેથ' કૃતિ કોની છે ? વિનોદિની નીલકંઠ સરોજ પાઠક ઈલા આરબ મહેતા હિમાંશી શેલત વિનોદિની નીલકંઠ સરોજ પાઠક ઈલા આરબ મહેતા હિમાંશી શેલત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) પ્રસિદ્ધ ઐતિહાસિક નવલકથા ‘પૃથિવીવલ્લભ’ કોણે લખી છે ? કનૈયાલાલ મા. મુનશી પન્નાલાલ પટેલ ગુણવંતરાય આચાર્ય ગોવર્ધનરામ ત્રિપાઠી કનૈયાલાલ મા. મુનશી પન્નાલાલ પટેલ ગુણવંતરાય આચાર્ય ગોવર્ધનરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) વિશ્વમાં સૌથી મોટા સ્વયંસેવી સંગઠન એવા 'રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ' ના સ્થાપક કોણ હતા ? ડૉ. હેડગેવાર વીર સાવરકર પૂ.ગુરુજી બાબાસાહેબ આંબેડકર ડૉ. હેડગેવાર વીર સાવરકર પૂ.ગુરુજી બાબાસાહેબ આંબેડકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) આધુનિક સર્જક કોણ નથી. કિશોર જાદવ મધુ રાય સુરેશ જોષી દલપત રામ કિશોર જાદવ મધુ રાય સુરેશ જોષી દલપત રામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 'સોય-દોરા' અને 'ફિરકી' શ્રેણીના દાવ કયા વ્યાયામનો ભાગ છે ? ખો-ખો મલખમ લેઝિમ જૂડો ખો-ખો મલખમ લેઝિમ જૂડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP