GSSSB Bin Sachivalay Mock Test 1
"બંધારણ બનાવવું સહેલું છે પણ તેનો અમલ કરાવવો અઘરો છે" - આવી વ્યાખ્યા કોણે આપી છે ?

એલ ડી વ્હાઇટ
વૂડો વિલ્સન
લુથર ગુલીક
ડબલ્યુ એફ વિલોબી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
કોણે સંગઠન માટે 4P નો સિદ્ધાંત આપ્યો છે ?

લૂથર ગુલિક
પ્રો .વિલોબિ
દ્વાવાઇટ વાલ્વો
વુડો વિલ્સન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
ભગવાન અજીતનાથની પ્રતિમા ધરાવતું પવિત્ર સ્થળ ક્યાં તાલુકામાં આવેલું છે ?

ખેરાલુ
જોટાણા
સતલાસણા
વિસનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP