Talati Practice MCQ Part - 4
"રાષ્ટ્રીય કિસાન દિન” ક્યારે ઉજવવામાં આવે છે ?

23 જાન્યુઆરી
23 ડિસેમ્બર
23 નવેમ્બર
23 ઓક્ટોબર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
સ્નેહરશ્મિ કયા સાહિત્યકારનું તખલ્લુસ છે ?

ઝીણાભાઈ દેસાઈ
પ્રવિણ દરજી
કિશનસિંહ ચાવડા
વિનોદી નીલકંઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
નીચેની પંક્તિ ક્યાં કવિની છે.
'નિરુદેશે મુજ મુગ્ધ ભ્રમણ’

રાજેન્દ્ર જહા
પ્રેમાનંદ
રાજેન્દ્ર શાહ
રાજેન્દ્ર વ્યાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી એવોર્ડ જીતનાર સૌપ્રથમ ગુજરાતી કૃતિ કઈ છે અને તેના લેખક જણાવો.

શર્વિલક – રસિકલાલ પારેખ
ઉપાયન – વિષ્ણુપ્રસાદ ત્રિવેદી
બૃહદપિંગળ – રા.વિ. પાઠક
મહાદેવભાઈની ડાયરી – મહાદેવભાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP