સામાન્ય વિજ્ઞાન (General Science) એક દોડવીર 25 મીટર ત્રિજયાના એક વર્તુળાકાર પથ પર જ્યારે એક ચક્કર પૂર્ણ કરે ત્યારે તેણે કેટલું સ્થળાંતર કર્યું કહેવાય ? 157 મી 50 મી 0 25 મી 157 મી 50 મી 0 25 મી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કુત્રિમ વરસાદ માટે શાનો ઉપયોગ થાય છે ? સિલ્વર આયોડાઈડ સોડિયમ આયોડાઇડ સોડિયમ ઓક્સાઈડ કેલ્શિયમ આયોડાઈડ સિલ્વર આયોડાઈડ સોડિયમ આયોડાઇડ સોડિયમ ઓક્સાઈડ કેલ્શિયમ આયોડાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ડેસિબલ એકમનો ઉપયોગ શેની પ્રબળતા માપવા માટે થાય છે ? પવન પ્રકાશ વીજળી અવાજ પવન પ્રકાશ વીજળી અવાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કઈ વનસ્પતિમાં કલિકા સર્જન કે પુનઃસર્જનથી પ્રજનન થાય છે ? સ્પાયરોગાયરા પ્લાઝમોડિયમ પ્લેનેરિયા રાઈઝોપસ સ્પાયરોગાયરા પ્લાઝમોડિયમ પ્લેનેરિયા રાઈઝોપસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કયા તત્વનું માનવના પરસેવામાં ઉત્સર્જન થાય છે ? અમોનિયા કાર્બન લોખંડ સલ્ફર અમોનિયા કાર્બન લોખંડ સલ્ફર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પ્રથમ અવકાશયાત્રી કોણ હતા ? નીલ આર્મસ્ટ્રોંગ યુરી ગાગરીન વેલેન્ટીના ગ્લેન નીલ આર્મસ્ટ્રોંગ યુરી ગાગરીન વેલેન્ટીના ગ્લેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP