Talati Practice MCQ Part - 7
સરપંચ/ઉપસરપંચ સામેની અવિશ્વાસની દરખાસ્ત પસાર કરાવવા માટે ગ્રામ પંચાયતના કુલ સભ્યોમાંથી કેટલી બહુમતી મળવી જરૂરી છે ?

50 ટકા
66 ટકા
100 ટકા
33 ટકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
ગુજરાત સરકાર દ્વારા લલિતકલા ક્ષેત્રે કયો એવોર્ડ આપવામાં આવે છે ?

શ્રી રવિશંકર રાવલ એવોર્ડ
આદ્યકવિ નરસિંહ મહેતા એવોર્ડ
પંડિત ઓમકારનાથ ઠાકુર એવોર્ડ
શ્રી રવિશંકર મહારાજ લાલિત્ય એવોર્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
નીચે પૈકીનો કયો રોગ એડીસ મચ્છર દ્વારા ફેલાતો નથી ?

યલો ફિવર
ચીકનગુનિયા
ડેન્ગ્યુ
જાપાનીઝ એન્ડીફેલાઈટીસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
ગુજરાતમાં વિકાસ કમિશ્નર કચેરી કયારે અસ્તિત્વમાં આવી હતી ?

12 મે, 1968
2 ઑક્ટોબર, 1970
15 મે, 1964
12 મે, 1960

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP