Talati Practice MCQ Part - 7
ભારત અને ચીન વચ્ચે કઈ સરહદ રેખા આવેલી છે ?

ડુરાંડ રેખા
મેકમોહનરેખા
રેડક્લિફ
24 પેરેલલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
‘સત્યશોધક સમાજ'ની સ્થાપના કોણે કરી હતી ?

જ્યોતિબા ફૂલે
રાજા રામમોહન રાય
નારાયણ ગુરુ
દયાનંદ સરસ્વતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
વિટામીન B12 ની ઉણપથી નીચે પૈકી કયો રોગ થઈ શકે ?

એપ્લસ્ટિક એનિમીયા
સિકલસેલ એનિમીયા
મેગાલોબ્લાસ્ટીક એનિમીયા
હિમોલાયટીક એનિમીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP