Loading [Contrib]/a11y/accessibility-menu.js

છંદ
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.
ચોપાસે વલ્લિઓથી, પરિમલ પ્રસરે નેત્રને તૃપ્તિ થાય.

હરિગીત
સવૈયા
સ્ત્રગ્ઘરા
ચોપાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

છંદ
માત્રામેળ છંદમાં કયો છંદ 28 અક્ષરનો છે ?

ચોપાઈ
દોહરો
હરિગીત
સવૈયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

છંદ
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.
ચાલો એવા સ્થલ મહીં, વસે સૂર્ય જેમાં સદૈવ !

હરિણી
મંદાક્રાન્તા
શિખરિણી
પૃથ્વી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

છંદ
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.
હીરાની કણિકા સમાન ઝળકે તારા ઝગારે ગ્રહો

વસંતતિલકા
શાર્દૂલવિક્રીડિત
હરિગીત
શિખરિણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

છંદ
શિખરિણી છંદમાં ગણ કયો છે ?

ત ભ જ જ ગા ગા
મ ભ ન ત ત ગા ગા
જ ય જ સ ય લ ગા
ય મ ન સ ભ લ ગા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP