છંદ
સ્ત્રગ્ધરા છંદનું બંધારણ જણાવો.
છંદ
'બેસી ખાટે પિયરઘરમાં જિંદગી જોઈ સારી' કયો છંદ છે ?
છંદ
'લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય' - પંક્તિ કયા છંદમાં છે ?
છંદ
નીચેનામાંથી કયો છંદ માત્રામેળ નથી ?
છંદ
કયા છંદની માત્રા 28 છે ?
છંદ
'કહે દલપતરામ રાજ અધિરાજ સુણો, રૂડી ગુજરાતી વાણી રાણીનો વકીલ છું' - આપેલ પંક્તિનો છંદ દર્શાવો.