છંદ
લોકકંઠે વસેલા નરસિંહ મહેતાના પ્રભાતિયા 'ભોળી રે ભરવાડણ', 'જાગને જાદવા' વગેરે કયા છંદમાં લખાયેલા છે ?

શાર્દૂલવિક્રીડિત
મનહર
ઝૂલણા
શિખરિણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

છંદ
'બેસી ખાટે પિયરઘરમાં જિંદગી જોઈ સારી' કયો છંદ છે ?

મંદાક્રાંતા
દોહરો
શિખરિણી
પૃથ્વી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

છંદ
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.
નમતાથી સૌ કો રીઝે, નમતાને બહુ માન;
સાગરને નદીઓ ભજે, છોડી ઊંચા સ્થાન.

હરિગીત
ચોપાઈ
દોહરો
સવૈયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

છંદ
'લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય' - પંક્તિ કયા છંદમાં છે ?

ઝૂલણાં
ચોપાઈ
હરિગીત
મનહર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

છંદ
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.
અથવા આવવા સંગે, હક બૂરો બતાવશે.

મનહર
દોહરો
શિખરિણી
અનુષ્ટુપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP