છંદ
લોકકંઠે વસેલા નરસિંહ મહેતાના પ્રભાતિયા 'ભોળી રે ભરવાડણ', 'જાગને જાદવા' વગેરે કયા છંદમાં લખાયેલા છે ?
છંદ
'બેસી ખાટે પિયરઘરમાં જિંદગી જોઈ સારી' કયો છંદ છે ?
છંદ
છંદ શાસ્ત્રમાં કુલ ___ ગણની રચના કરી છે.
છંદ
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.
નમતાથી સૌ કો રીઝે, નમતાને બહુ માન;
સાગરને નદીઓ ભજે, છોડી ઊંચા સ્થાન.
છંદ
'લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય' - પંક્તિ કયા છંદમાં છે ?
છંદ
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.
અથવા આવવા સંગે, હક બૂરો બતાવશે.