છંદ લોકકંઠે વસેલા નરસિંહ મહેતાના પ્રભાતિયા 'ભોળી રે ભરવાડણ', 'જાગને જાદવા' વગેરે કયા છંદમાં લખાયેલા છે ? શાર્દૂલવિક્રીડિત શિખરિણી ઝૂલણા મનહર શાર્દૂલવિક્રીડિત શિખરિણી ઝૂલણા મનહર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
છંદ નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.ઘરે અનુભવે વિશાળ નયનો સમાધાનનાં પૃથ્વી દોહરો શિખરિણી મંદાક્રાન્તા પૃથ્વી દોહરો શિખરિણી મંદાક્રાન્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
છંદ નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.ના શિક્ષાના કથન કથવા યુક્ત તારા સમીપે હરિણી પૃથ્વી શિખરિણી મંદાક્રાંતા હરિણી પૃથ્વી શિખરિણી મંદાક્રાંતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
છંદ નીચેનામાંથી મંદાક્રાંતા છંદ કઈ પંક્તિમાં રહેલો છે ? 'વ્હાલા, તું તો મુજ રહીશને ? છો જગે કો ન મારું.' 'જો જો રે મોટાના બોલ, ઉજજડ ખેડે બાજ્યું ઢોલ.' 'હા ધિક્! હા ધિક્! કૃતઘ્ની હું આમ મોત ધરી રહું.' 'મને એ ચક્ષુમાં પ્રભુ ! જગત તીર્થોત્તમ મળ્યું.' 'વ્હાલા, તું તો મુજ રહીશને ? છો જગે કો ન મારું.' 'જો જો રે મોટાના બોલ, ઉજજડ ખેડે બાજ્યું ઢોલ.' 'હા ધિક્! હા ધિક્! કૃતઘ્ની હું આમ મોત ધરી રહું.' 'મને એ ચક્ષુમાં પ્રભુ ! જગત તીર્થોત્તમ મળ્યું.' ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
છંદ નીચેનામાંથી શાર્દૂલવિક્રીડિત છંદનું બંધારણ - સૂત્ર કયું છે ? મ સ જ સ ત ત ગા ય મ ન સ ભ લ ગા જ સ જ સ ય લ ગા મ ર ભ ન ય ય ય મ સ જ સ ત ત ગા ય મ ન સ ભ લ ગા જ સ જ સ ય લ ગા મ ર ભ ન ય ય ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
છંદ નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.નિહાળ દલ મોગરે, મુજ ઉરે પડો એટલા હરિણી શિખરિણી પૃથ્વી મંદાક્રાંતા હરિણી શિખરિણી પૃથ્વી મંદાક્રાંતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP