છંદ
લોકકંઠે વસેલા નરસિંહ મહેતાના પ્રભાતિયા 'ભોળી રે ભરવાડણ', 'જાગને જાદવા' વગેરે કયા છંદમાં લખાયેલા છે ?

શાર્દૂલવિક્રીડિત
શિખરિણી
ઝૂલણા
મનહર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

છંદ
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.
ચિદાત્માની સંજ્ઞા કુદરત પ્રભુની પ્રતિકૃતિ

શિખરિણી
પૃથ્વી
મંદાક્રાંતા
સ્ત્રગ્ઘરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

છંદ
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.
ચાલો એવા સ્થલ મહીં, વસે સૂર્ય જેમાં સદૈવ !

મંદાક્રાન્તા
હરિણી
શિખરિણી
પૃથ્વી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

છંદ
28 માત્રા કયા છંદમાં હોય છે ?

હરિગીત
ચોપાઈ
દોહરો
સવૈયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

છંદ
શિખરિણી છંદમાં ગણ કયો છે ?

મ ભ ન ત ત ગા ગા
ય મ ન સ ભ લ ગા
જ ય જ સ ય લ ગા
ત ભ જ જ ગા ગા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

છંદ
4 અને 10 મા અક્ષરે યતિ કયા છંદમાં જોવા મળે છે ?

મંદાક્રાંતા
શિખરિણી
હરિણી
પૃથ્વી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP