છંદ
લોકકંઠે વસેલા નરસિંહ મહેતાના પ્રભાતિયા 'ભોળી રે ભરવાડણ', 'જાગને જાદવા' વગેરે કયા છંદમાં લખાયેલા છે ?

શિખરિણી
ઝૂલણા
મનહર
શાર્દૂલવિક્રીડિત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

છંદ
માત્રામેળ છંદમાં કયો છંદ 28 અક્ષરનો છે ?

દોહરો
ચોપાઈ
હરિગીત
સવૈયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

છંદ
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.
આકાશે સંધ્યા ખીલી તી માથે સાતમ કેરો ચાંદ

હરિગીત
દોહરો
સવૈયા
ઝુલણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

છંદ
મોડી મોડી ખબર પડી, બા તું જ છો જ્યોતિધામ ! છંદ લખો.

હરિગીત
પૃથ્વી
શિખરિણી
મંદાક્રાંતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

છંદ
નીચેનામાંથી મંદાક્રાંતા છંદનું બંધારણ સૂત્ર કયું છે ?

મ સ જ સ ત ત ગા
ય મ ન સ ભ લ ગા
મ ભ ન ત ત ગા ગા
જ સ જ સ ય લ ગા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP