છંદ
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.
પ્રસરી રહી ચોપાસ શાખાઓ શૈલરાજની
ન જણાય જશે કેવી સંધ્યા એ મધ્ય આજની

દોહરો
ચોપાઈ
મનહર
અનુષ્ટુપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

છંદ
પ્રથમ ચરણમાં = 13 માત્ર અને બીજા ચરણમાં = 11 માત્રા કયા છંદમાં છે ?

ઝૂલણા
હરિગીત
દોહરો
ચોપાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

છંદ
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.
નાગરવેલીના જેવી નાજુકડી નાર વાંકી
વાંકો એનો અંબોડો ને વાંકાં એનાં વેણ છે

મનહર
અનુષ્ટુપ
હરિગીત
સવૈયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

છંદ
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.
નીચ દ્રષ્ટિ તે નવ કરે, જે મોટા કહેવાય.

અનુષ્ટુપ
દોહરો
મનહર
ચોપાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

છંદ
દરેક ચરણમાં = 15 માત્રા કયા છંદમાં હોય છે ?

ચોપાઈ
પૃથ્વી
હરિગીત
દોહરો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP