છંદ
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.
નમતાથી સૌ કો રીઝે, નમતાને બહુ માન;
સાગરને નદીઓ ભજે, છોડી ઊંચા સ્થાન.
છંદ
સ્ત્રગ્ધરા છંદમાં કેટલા અક્ષરો છે ?
છંદ
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.
મને બોલાવે ઓ ગિરિવર તણાં મૌન શિખરો
છંદ
4 અને 10 મા અક્ષરે યતિ કયા છંદમાં જોવા મળે છે ?
છંદ
નીચેનામાંથી કયો છંદ માત્રામેળ નથી ?
છંદ
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.
ના તારો અપરાધ આમ ત્યજવા જેવો લગારે થયો.