અલંકાર અલંકારનો પ્રકાર વિકલ્પમાંથી શોધો.ઉપમેય અને ઉપમાન વચ્ચે તુલના કયા અલંકારમાં દર્શાવવામાં આવે છે ? અનન્વય રૂપક વ્યતિરેક ઉપમા અનન્વય રૂપક વ્યતિરેક ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચેનામાંથી કયું ઉદાહરણ વ્યતિરેક અલંકાર છે ? મેરુ રે ડગે ને જેનાં મન નો ડગે ઊંઘતાને પાયે જગની જેલ મહુડા માયા ઉતારતા યોગી જેવા લાગે છે જ્યાં ત્યાં વય બદલી સંતાય જાણે પરીઓ ! મેરુ રે ડગે ને જેનાં મન નો ડગે ઊંઘતાને પાયે જગની જેલ મહુડા માયા ઉતારતા યોગી જેવા લાગે છે જ્યાં ત્યાં વય બદલી સંતાય જાણે પરીઓ ! ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર ઉપમેય અને ઉપમાન જુદા દર્શાવવાને બદલે એક જ હોય તેમ દર્શાવવામાં આવે ત્યારે કયો અલંકાર બને છે ? વ્યતિરેક વ્યાજસ્તુતિ રૂપક ઉત્પ્રેક્ષા વ્યતિરેક વ્યાજસ્તુતિ રૂપક ઉત્પ્રેક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.મારા ભાઈનું બારમું પતી ગયું. વ્યાજસ્તુતિ શ્લેષ વ્યતિરેક ઉપમા વ્યાજસ્તુતિ શ્લેષ વ્યતિરેક ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચેની પંક્તિઓ માટેના સાચો અલંકાર શોધો.'હસ્તકમળથી કાજળ હાર્યું, જળમાં કીધું ઘર :ઉદર દેખી દમયંતીનું સુકાયું સરવર.' સ્વભાવોક્તિ ઉત્પ્રેક્ષા સજીવારોપણ વ્યતિરેક સ્વભાવોક્તિ ઉત્પ્રેક્ષા સજીવારોપણ વ્યતિરેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર જ્યારે કાવ્યપંક્તિમાં નિર્જીવની અંદર ચેતનનું આરોપણ કરવામાં આવે, તે સજીવ હોય તેવું દર્શાવવામાં આવે ત્યારે ___ અલંકાર બને. વ્યાજસ્તુતિ સજીવારોપણ રૂપક શ્લેષ વ્યાજસ્તુતિ સજીવારોપણ રૂપક શ્લેષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP