અલંકાર
નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.
કંપ્યું જળનું રેશમપોત,
કિરણ તો ઝૂક્યું થઈ કપોત.
અલંકાર
અલંકારનો પ્રકાર જણાવો.
'તું ચંદ્રથી ચારુ સુહાસિની હે !'
અલંકાર
નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.
ઈશ્વરની કલ્પના જાણે મરતી મરતી પાછી આવી.
અલંકાર
જ્યારે કાવ્યપંક્તિમાં નિર્જીવની અંદર ચેતનનું આરોપણ કરવામાં આવે, તે સજીવ હોય તેવું દર્શાવવામાં આવે ત્યારે ___ અલંકાર બને.
અલંકાર
નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.
ખારવા મોગરાના ફૂલ
અલંકાર
'દીવા નથી, દરબારમાં છે અંધારું ઘોર' માં કયો અલંકાર છે ?