વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો યોગ્ય ભાવે પ્રયોગ જણાવો.મહારાજ રસોઈ પીરસે છે. મહારાજથી શું રસોઈ પીરસાઈ ? મહારાજથી રસોઈ પીરસાઈ મહારાજ પાસે રસોઈ પીરસાવી મહારાજ પાસે રસોઈ પીરસાવે છે. મહારાજથી શું રસોઈ પીરસાઈ ? મહારાજથી રસોઈ પીરસાઈ મહારાજ પાસે રસોઈ પીરસાવી મહારાજ પાસે રસોઈ પીરસાવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો યોગ્ય કર્મણિપ્રયોગ જણાવો. સોમાભાઈ સવારે આખા ગામમાં ફરી આવતા. સોમાભાઈ સવારે આખા ગામથી ફરે છે સોમાભાઈથી સવારે આખા ગામમાં ફરી અવાશે સોમાભાઈથી સવારે આખા ગામમાં ફરી અવાય છે સોમાભાઈથી સવારે આખા ગામમાં ફરી આવતું સોમાભાઈ સવારે આખા ગામથી ફરે છે સોમાભાઈથી સવારે આખા ગામમાં ફરી અવાશે સોમાભાઈથી સવારે આખા ગામમાં ફરી અવાય છે સોમાભાઈથી સવારે આખા ગામમાં ફરી આવતું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો કર્તરીપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.સારું થયુ કે સુહાસભાઈથી છૂટી જવાયું સુહાસભાઈને સારું થઈ ગયું સારું થયું કે સુભાષભાઈ છૂટી જાય છે સારું થયું કે સુહાસભાઈ આવી જશે સારું થયું કે સુહાસભાઈ છૂટી ગયા સુહાસભાઈને સારું થઈ ગયું સારું થયું કે સુભાષભાઈ છૂટી જાય છે સારું થયું કે સુહાસભાઈ આવી જશે સારું થયું કે સુહાસભાઈ છૂટી ગયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો ભાવેપ્રયોગવાળો સાચો વિકલ્પ શોધો.હર્લિન કૂદાકૂદ કરે હર્લિનથી કૂદાકૂદ કરાય હર્લિન કૂદાકૂદ કરે છે હર્લિનથી કૂદાકૂદ કરાય છે હર્લિનથી કૂદાકૂદ કરાશે હર્લિનથી કૂદાકૂદ કરાય હર્લિન કૂદાકૂદ કરે છે હર્લિનથી કૂદાકૂદ કરાય છે હર્લિનથી કૂદાકૂદ કરાશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો કર્મણિપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.અમરો ટંડેલ બની જશે. અમરાથી ટંડેલ બની બનાઈ ગયું અમરાથી ટંડેલ બની જવાયું અમરાથી ટંડેલ બની જવાશે અમરાથી ટંડેલ બની જવાય છે અમરાથી ટંડેલ બની બનાઈ ગયું અમરાથી ટંડેલ બની જવાયું અમરાથી ટંડેલ બની જવાશે અમરાથી ટંડેલ બની જવાય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનું યોગ્ય કર્તરીપ્રયોગ જણાવો.શિવશંકર દ્વારા ગોખલામાંથી પાનની ચમચી લેવાઈ. શિવશંકરે ગોખલામાંથી પાનની ચમચી લીધી. શિવશંકર ગોખલામાંથી પાનની ચમચી લેશે. શિવશંકર ગોખલામાંથી પાનની ચમચી લે છે. શિવશંકર ગોખલામાંથી પાનથી ચમચી લીધી. શિવશંકરે ગોખલામાંથી પાનની ચમચી લીધી. શિવશંકર ગોખલામાંથી પાનની ચમચી લેશે. શિવશંકર ગોખલામાંથી પાનની ચમચી લે છે. શિવશંકર ગોખલામાંથી પાનથી ચમચી લીધી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP