બાયોલોજી (Biology)
વૃદ્ધિ માટે નીચેનું કયું વિધાન અસંગત છે ?

સજીવો તેમના જન્મ પછી દેહના કદમાં વધારો કરતાં જ રહે છે.
બહુકોષી સજીવો કોષવિભાજન દ્વારા વધે છે.
પ્રાણીઓમાં જીવનપર્યંત વૃદ્ધિ થાય છે.
કોષવિભાજનને પરિણામે પેશીઅંગ કે દેહમાં વૃદ્ધિ થાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
વનસ્પતિ ઉદ્યાનમાં નવી જાતિના નિર્માણ માટેની સાચી પદ્ધતિઓ કઈ છે ?

આપેલ તમામ
એક પણ નહીં
કલમ કરવી, પેશીસંવર્ધન
ક્લોનીંગ, સંકરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કેલસ અને સસ્પેન્શન સંવર્ધન પ્રયોજનમાં શું અસંગત છે ?

કોષોના જૈવભારનું નિર્માણ
પ્રાંકુરોનું પુનસર્જન
આંતરજાતીય વનસ્પતિના સંકર પ્રાંકુર મેળવવા
જીવરસનું અલગીકરણ પ્રાંકુર મેળવવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
ફેંગોસાઇટ્સ અને વાઇરસના આક્રમણ સામે રક્ષણાત્મક કાર્ય કોણ કરે છે ?

પ્રાવર
કશા
કોષદિવાલ
પિલિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
પ્રજીવ સમુદાયમાં અલિંગીપ્રજનન કઈ પદ્ધતિથી થાય છે ?

આપેલ તમામ
દ્વિભાજન
બહુભાજન
કલિકાસર્જન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP