બાયોલોજી (Biology)
વૃદ્ધિ માટે નીચેનું કયું વિધાન અસંગત છે ?

બહુકોષી સજીવો કોષવિભાજન દ્વારા વધે છે.
સજીવો તેમના જન્મ પછી દેહના કદમાં વધારો કરતાં જ રહે છે.
કોષવિભાજનને પરિણામે પેશીઅંગ કે દેહમાં વૃદ્ધિ થાય છે.
પ્રાણીઓમાં જીવનપર્યંત વૃદ્ધિ થાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
ચેપી જીવાણુ સામે રક્ષણ આપતા મહાઅણુ કયા છે ?

પ્રોટીન
ઉત્સેચક
ન્યુક્લિઈક ઍસિડ
કાર્બોદિત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
ઝુલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા ક્યાં આવેલું છે ?

મુંબઈ
જોધપુર અને કોલકાતા
જોધપુર
કોલકાતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
લાઈકેનની શોધ કોણે કરી ?

આઈકલર
તલસાણે
શિવરામ કશ્યપ
પ્રૉફેસર આયંગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
ત્રિઅંગી વનસ્પતિમાં લિંગીજનન માટે જવાબદાર અવસ્થા કઈ છે ?

વાનસ્પતિક
જન્યુજનક
આમાંથી કોઈ નહીં
બીજાણુજનક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP