બાયોલોજી (Biology)
વૃદ્ધિ માટે નીચેનું કયું વિધાન અસંગત છે ?

કોષવિભાજનને પરિણામે પેશીઅંગ કે દેહમાં વૃદ્ધિ થાય છે.
પ્રાણીઓમાં જીવનપર્યંત વૃદ્ધિ થાય છે.
સજીવો તેમના જન્મ પછી દેહના કદમાં વધારો કરતાં જ રહે છે.
બહુકોષી સજીવો કોષવિભાજન દ્વારા વધે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
નીચેના પૈકી કયું અસંગત છે ?

ઓપિસ્થોપોરા
ગ્લુમીફલોરી
એસ્ટરેસી
એન્યુરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
G1 તબક્કામાં કઈ ક્રિયા થાય છે ?

સૂક્ષ્મનલિકાનું સર્જન
ઉત્સેચક, RNA, પ્રોટીન, સંશ્લેષણ
આપેલ તમામ
DNA નું સંશ્લેષણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
ચયાપચય ક્રિયામાં ચય ક્રિયા એટલે શું ?

વિઘટનાત્મક પ્રક્રિયા
વિભેદિત પ્રક્રિયા
સર્જનાત્મક પ્રક્રિયા
વિકાસાત્મક પ્રક્રિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કાસ્થિ અને અસ્થિમત્સ્યમાં બર્હિકંકાલ કયા પ્રકારના ભીંગડાનું બનેલ છે ?

સાઈક્લોઈડ
પ્લેકોઈડ અને સાઈક્લોઈડ
અધિચર્મીય
પ્લેકોઈડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP