બાયોલોજી (Biology)
વૃદ્ધિ માટે નીચેનું કયું વિધાન અસંગત છે ?

કોષવિભાજનને પરિણામે પેશીઅંગ કે દેહમાં વૃદ્ધિ થાય છે.
પ્રાણીઓમાં જીવનપર્યંત વૃદ્ધિ થાય છે.
બહુકોષી સજીવો કોષવિભાજન દ્વારા વધે છે.
સજીવો તેમના જન્મ પછી દેહના કદમાં વધારો કરતાં જ રહે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
વૈજ્ઞાનિક નામ હસ્તલેખિત હોય તો.....

દરેક શબ્દ નીચે તૂટક લીટી અને લેટિન લખાણ.
દરેક શબ્દ નીચે તૂટક લીટી અને ઇટાલિક લખાણ.
દરેક શબ્દ નીચે આડી લીટી અને ઇટાલિક લખાણ.
દરેક શબ્દ નીચે આડી લીટી અને લેટિન લખાણ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
ભજનાવસ્થામાં રંગસૃત્રિકાઓની સંખ્યા કેટલી હોય છે ?

એક સમભાજનમાં અને બે અર્ધીકરણમાં
અર્ધીકરણ અને સમભાજન બંનેમાં બે
બે સમભાજનમાં અને ચાર અર્ધીકરણમાં
બે સમભાજનમાં અને એક અર્ધીકરણમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કોષરસપટલ દ્વારા કયા પ્રકારનું વહન થાય છે ?

સાદું પ્રસરણ
આપેલ તમામ
સક્રિય વહન
અનુકૂલિત પ્રસરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
દ્વિવિધ જીવનચક્ર શેમાં જોવા મળે છે ?

ફ્યુક્સ લીલ
આવૃત બીજધારી
અનાવૃત બીજધારી
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
નિર્મોચન દર્શાવતો પ્રાણી-સમુદાય કયો છે ?

મૃદુકાય
સંધિપાદ
શૂળચર્મી
નુપૂરક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP