બાયોલોજી (Biology)
આપેલ કયું વિધાન નામાધિકરણ સાથે અસંગત છે ?

બધા જ સજીવોનું નામાધિકરણ કરવા સુધીનો અભ્યાસ શક્ય ના પણ હોય.
વૈશ્વિક સ્તરે કોઈ પણ સજીવનાં બે વૈજ્ઞાનિક નામ હોય છે.
સજીવોને નિયમોને અનુસરીને નામ આપવામાં આવતું નથી.
એક વૈજ્ઞાનિક નામ અન્ય કોઈ પણ સજીવ માટે વપરાતું નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સુકવેલ વનસ્પતિની જાળવણી માટે તેના પર વિશિષ્ટ રસાયણના ધુમાડા દ્વારા કરાતી પ્રક્રિયા એટલે...

વિષાક્તન
ફયુમિગેશન
આરોપણ
દાબન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
પક્ષ્મ અને કશા કયા કાર્ય સાથે સંકળાયેલા છે ?

પ્રચલન
પાચન
પ્રચલન અને હલનચલન
હલનચલન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
1980માં કોના સંશોધનને લીધે ઉદ્વિકાસને પરિણામે RNA શબ્દ વપરાયો ?

RNA ના ઉત્સેચકીય ગુણધર્મને લીધે
m-RNA, t-RNA, r-RNA ના પ્રોટીન સંશ્લેષણમાં મહત્વને લીધે
બધા જ કોષોમાં RNA જોવા મળતા નથી તેથી
વાઈરસમાં રહેલા RNA જનીન દ્રવ્યને લીધે

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
છિદ્રિષ્ઠ ગુહા અને તેની ફરતે આવેલ રચનાને શું કહે છે ?

અધોમુખ
ડંખાગિંકા
નિવાપકોષો
સૂત્રાંગો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP