GSSSB Bin Sachivalay Mock Test 1
આપણા મગજમાં ધ્વનિની સંવેદના લગભગ કેટલા સમય માટે રહે છે ?

0.2 સેકન્ડ
0.4 સેકન્ડ
0.1 સેકન્ડ
0.3 સેકન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
બારડોલી સત્યાગ્રહ સમયે તપાસ માટે સમિતિ બનાવી હતી એના પ્રમુખ તરીકે કોણ હતું ?

કુંવરજીભાઇ
કલ્યાણજી મહેતા
કનૈયાલાલ મુનશી
દરબાર ગોપાળદાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
પંચાયતી રાજની સમિતીઓમાં કયું જોડકું ખોટું છે ?

પી. કે. થુંગન સમિતી - 1988
હનુમંતરાવ સમિતી - 1982
હનુમંતરાવ સમિતી - 1984
All listed here

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
હિન્દ છોડો આંદોલનના બીજા શહીદ કોણ હતા ?

વિનોદ કીનારીવલા
ઉમાકાન્ત કડિયા
ઉપરોક્ત એક પણ નહીં
જયંતિભાઈ ઠાકોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP