GSSSB Bin Sachivalay Mock Test 1
આપણા મગજમાં ધ્વનિની સંવેદના લગભગ કેટલા સમય માટે રહે છે ?

0.4 સેકન્ડ
0.1 સેકન્ડ
0.2 સેકન્ડ
0.3 સેકન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
''રાજ્યપાલનું કાર્ય માત્ર મહેમાનોનું સન્માન કરવું તેમને ચા-નાસ્તો ભોજન તથા દાવત આપવા સિવાય કાંઈ જ નથી" - આ વાક્ય કોણ બોલ્યું છે ?

પટ્ટાભી સીતા રમૈયા
સરદાર વલ્લભભાઈ પટેલ
સરોજિની નાયડુ
ડૉ. ભીમરાવ આંબેડકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
ક્ષેત્રિય પરિષદના ઉપાધ્યક્ષ નીચેમાંથી કોણ હોય છે ?

મુખ્યમંત્રી
ઉપરાષ્ટ્પતિ
રાજ્યપાલ
રાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP