GSSSB Bin Sachivalay Mock Test 1
રાજા રામમોહન રાય ફાઉન્ડેશનની સ્થાપના તેમના કેટલામાં જન્મદિને કરવામાં આવી હતી ?

200 મા
150 મા
180 મા
100 મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
અર્ધસહસ્ત્રલિંગ તળાવ તરીકે ક્યાં તળાવને ઓળખવામાં આવે છે ?

એક પણ નહિ
સુદર્શન તળાવ
મુનસર તળાવ
મલાવ તળાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
ગુજરાતનો કયો મેળો "હાથીધરાનો મેળો" તરીકે પણ ઓળખાય છે ?

ગોળ ગધેડા નો મેળો
આમલી અગિયારસ મેળો
ગાય ગૌહાટી નો મેળો
કાત્યોકનો મેળો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
કલકત્તામાં 1774 માં સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી તેના સૌ પ્રથમ મુખ્ય ન્યાયાધીશ સર એલીજા ઈમ્પે હતા અને અન્ય ત્રણ ન્યાયાધીશ હતા જેમાંથી નીચે પૈકી કોણ ન હતું ?

હાઈડ
ઇમ્પે
લિમેસ્ટર
ચેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
સમતોલ આહાર માટે દરરોજનું માથાદીઠ કેટલું શાકભાજી આરોગવું જોઈએ ?

100 ગ્રામ
300 ગ્રામ
120 ગ્રામ
200 ગ્રામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP