GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
કંપનીનાં વિસર્જનના કિસ્સામાં ઓફિશિયલ લિક્વિડેટર પોતાનો મત કોને જણાવે છે ?

લેણદારને
શેરહોલ્ડર્સને
ટ્રિબ્યુનલને
સંચાલકોને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
સમતૂટ વિશ્લેષણમાં કઈ પડતર ધ્યાને લેવામાં આવે છે ?

સ્થિર પડતર
ચલિત પડતર
આપેલ પૈકી એક પણ નહીં
સ્થિર અને ચલિત પડતર બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
જો y = sin (αx+b), α≠0, b વાસ્તવિક અચળ સંખ્યાઓ હોય, તો...

yn = αn sin{αx+b-n(δ/2); n ∈ N}
yn = αn sin{αx+b+n(δ/2); n ∈ N}
yn = αn cos{αx+b-n(δ/2); n ∈ N}
yn = αn cos{αx+b+n(δ/2); n ∈ N}

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
નીચેના પૈકી કઈ ભૂલ એ “કારકુની ભૂલ'' ગણાતી નથી ?

કોઈ ખાતાની બાકી ખોટી કાઢવી
પેટા નોંધોના સરવાળા કરવાની ભૂલ
કોઈ ખાતાની ખોટી બાકી આગળ ખેંચી જવી
મહેસૂલી અને મૂડી આવક-ખર્ચ વચ્ચે ખોટી ફાળવણી કરવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP