Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ગ્રામદક્ષિણામૂર્તિ, આંબલા અને લોકભારતી, સણોસરા જેવી ગ્રામલક્ષ્મી અને સર્વોદયલક્ષી કેળવણી માટેની સંસ્થાઓ કોણે સ્થાપી હતી ? ઉદયરામ મહેતા ભુરાભાઈ પટેલ નાનાભાઈ ભટ્ટ મનુભાઈ પંચોળી ઉદયરામ મહેતા ભુરાભાઈ પટેલ નાનાભાઈ ભટ્ટ મનુભાઈ પંચોળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ચાર ભિન્ન અસમરેખ બિંદુઓ વડે વધુમાં વધુ કેટલી ભિન્ન રેખાઓ નિશ્ચિત થાય ? બે ચાર છ ત્રણ બે ચાર છ ત્રણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ભારતીય બંધારણના આમુખનું પ્રારૂપ કોણે તૈયાર કર્યુ હતું ? નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ બંધારણીય સલાહકાર બી.એન.રાવ બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકર નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ બંધારણીય સલાહકાર બી.એન.રાવ બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ કવિ નરસિંહ મહેતા ઈ.સ.ની કઈ સદીમાં થઈ ગયા ? ચૌદમી બારમી સોળમી પંદરમી ચૌદમી બારમી સોળમી પંદરમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 'નેશનલ ડેરી ડેવલપમેન્ટ કોર્પોરેશન'નું વડું મથક ક્યાં આવેલું છે ? આણંદ ભાવનગર સુરત મહેસાણા આણંદ ભાવનગર સુરત મહેસાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ½ ના અડધાને કેટલા વડે ગુણતા 1 આવે ? ¼ ½ 4 2 ¼ ½ 4 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP