Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
ગ્રામદક્ષિણામૂર્તિ, આંબલા અને લોકભારતી, સણોસરા જેવી ગ્રામલક્ષ્મી અને સર્વોદયલક્ષી કેળવણી માટેની સંસ્થાઓ કોણે સ્થાપી હતી ?

ભુરાભાઈ પટેલ
મનુભાઈ પંચોળી
નાનાભાઈ ભટ્ટ
ઉદયરામ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
'એકના બે ન થવું' - રૂઢિપ્રયોગનો અર્થ આપો.

લગ્ન ન કરવાં
હઠ પકડવી
પોતાની વાતમાં મક્કમ રહેવું
કંઈ પણ ન બોલવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
'મારાથી પત્ર લખાય છે' - આ વાક્યનું કર્તરી વાક્ય શોધીને લખો.

હું પત્ર લખું છું.
મેં પત્ર લખાવ્યો.
મારા વડે પત્ર લખાય છે.
મને પત્ર લખ્યો.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP