Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ગ્રામદક્ષિણામૂર્તિ, આંબલા અને લોકભારતી, સણોસરા જેવી ગ્રામલક્ષ્મી અને સર્વોદયલક્ષી કેળવણી માટેની સંસ્થાઓ કોણે સ્થાપી હતી ? ભુરાભાઈ પટેલ મનુભાઈ પંચોળી નાનાભાઈ ભટ્ટ ઉદયરામ મહેતા ભુરાભાઈ પટેલ મનુભાઈ પંચોળી નાનાભાઈ ભટ્ટ ઉદયરામ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) નીચેના ઉદાહરણોમાંથી શિખરિણી છંદની પંક્તિ શોધો. ઈન્દ્રપ્રસ્થ જેનો આજે વિચાર કરતા હતા ઊગે છે નભસૂર્ય ગાઢ જગના અંધાર સમા છતાંય દિલ ચહે તન યુવાનની તાજગી મને બોલાવે ઓ ગિરિવર તણાં મોન શિખરો ઈન્દ્રપ્રસ્થ જેનો આજે વિચાર કરતા હતા ઊગે છે નભસૂર્ય ગાઢ જગના અંધાર સમા છતાંય દિલ ચહે તન યુવાનની તાજગી મને બોલાવે ઓ ગિરિવર તણાં મોન શિખરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) That was ___ worst experience of my life. an the None a an the None a ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ભારતની પ્રથમ નેરોગેજ રેલવે માર્ગ ક્યાં અને ક્યારે બાંધવામાં આવ્યો હતો ? રાજપીપળા અને કોસંબા વચ્ચે ઇ.સ. 1872 માં ભરૂચ અને જંબુસર વચ્ચે ઇ.સ. 1853 માં અમદાવાદ અને સુરત વચ્ચે ઇ.સ. 1863 માં ડભોઈ અને મીયાંગામ વચ્ચે ઇ.સ. 1862 માં રાજપીપળા અને કોસંબા વચ્ચે ઇ.સ. 1872 માં ભરૂચ અને જંબુસર વચ્ચે ઇ.સ. 1853 માં અમદાવાદ અને સુરત વચ્ચે ઇ.સ. 1863 માં ડભોઈ અને મીયાંગામ વચ્ચે ઇ.સ. 1862 માં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 'ખમ્મા !' એ શબ્દનો અર્થ શો છે ? ક્ષેમકુશળ રહો અટકી જાઓ થોભી જાઓ સાવધાન રહો ક્ષેમકુશળ રહો અટકી જાઓ થોભી જાઓ સાવધાન રહો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 'માનવીની ભવાઈ'ના સર્જક કોણ છે ? પન્નાલાલ પટેલ ગોવર્ધનરામ ત્રિપાઠી જયંત ખત્રી મનુભાઈ પંચોળી પન્નાલાલ પટેલ ગોવર્ધનરામ ત્રિપાઠી જયંત ખત્રી મનુભાઈ પંચોળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP