Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ કવિ નરસિંહ મહેતા ઈ.સ.ની કઈ સદીમાં થઈ ગયા ? સોળમી પંદરમી ચૌદમી બારમી સોળમી પંદરમી ચૌદમી બારમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) IPL-9 માં કઈ ટીમ ચેમ્પીયન બની હતી ? મુંબઈ ઇન્ડિયન્સ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર કોલકોત્તા નાઈટ રાઈડર્સ સનરાઈઝર્સ હૈદરાબાદ મુંબઈ ઇન્ડિયન્સ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર કોલકોત્તા નાઈટ રાઈડર્સ સનરાઈઝર્સ હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) બે સંખ્યાઓનો ગુ.સા.અ. 8 છે અને તેમનો ગુણાકાર 384 છે, તો તેમનો લ.સા.અ. ___ છે. 48 42 16 24 48 42 16 24 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ગુજરાતની શાળાઓમાં 'મધ્યાહ્ન ભોજન યોજના' કયા મુખ્યમંત્રીએ દાખલ કરી હતી ? છબીલદાસ મહેતા માધવસિંહ સોલંકી અમરસિંહ ચૌધરી કેશુભાઈ પટેલ છબીલદાસ મહેતા માધવસિંહ સોલંકી અમરસિંહ ચૌધરી કેશુભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 'મારાથી પત્ર લખાય છે' - આ વાક્યનું કર્તરી વાક્ય શોધીને લખો. મારા વડે પત્ર લખાય છે. મને પત્ર લખ્યો. હું પત્ર લખું છું. મેં પત્ર લખાવ્યો. મારા વડે પત્ર લખાય છે. મને પત્ર લખ્યો. હું પત્ર લખું છું. મેં પત્ર લખાવ્યો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ગાંધીજીને 'બાપુ'નું બિરૂદ કયા સત્યાગ્રહ દરમ્યાન મળ્યું હતું ? ચંપારણ સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ ધરાસણા સત્યાગ્રહ દાંડી સત્યાગ્રહ ચંપારણ સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ ધરાસણા સત્યાગ્રહ દાંડી સત્યાગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP