Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
કયા ક્રાંતિકારી દેશભક્ત ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં સંસ્કૃત વિષયના અધ્યાપક હતા ?

વીર સાવરકર
શ્યામજી કૃષ્ણ વર્મા
મોહનલાલ પંડ્યા
સરદારસિંહ રાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને કયું બિરુદ આપ્યું હતું ?

સવાઈ ગુજરાતી
અગ્નિકુંડનું ગુલાબ
રાષ્ટ્રીય કવિ
રાષ્ટ્રીય શાયર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
'અસ્મિતા પર્વ' કયા દિવસે ઉજવવામાં આવે છે ?

હનુમાન જયંતિ
જન્માષ્ટમી
મહા શિવરાત્રી
રામનવમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP