Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
કયા ક્રાંતિકારી દેશભક્ત ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં સંસ્કૃત વિષયના અધ્યાપક હતા ?

સરદારસિંહ રાણા
શ્યામજી કૃષ્ણ વર્મા
મોહનલાલ પંડ્યા
વીર સાવરકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
ક્યો સમ્રાટ ભારતનો નેપોલિયન તરીકે ઓળખાય છે ?

ચન્દ્રગુપ્ત મૌર્ય
સમુદ્રગુપ્ત
અશોક
વિક્રમાદિત્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP