Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) કયા ક્રાંતિકારી દેશભક્ત ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં સંસ્કૃત વિષયના અધ્યાપક હતા ? મોહનલાલ પંડ્યા સરદારસિંહ રાણા વીર સાવરકર શ્યામજી કૃષ્ણ વર્મા મોહનલાલ પંડ્યા સરદારસિંહ રાણા વીર સાવરકર શ્યામજી કૃષ્ણ વર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) શરીરની આંતરીક રચનાનો અભ્યાસ કરતી જીવવિજ્ઞાનની શાખાને કયા નામથી ઓળખવામાં આવે છે ? જીરોન્ટોલોજી એક્સ-બાયોલોજી એનથ્રોપોલોજી એનાટોમી જીરોન્ટોલોજી એક્સ-બાયોલોજી એનથ્રોપોલોજી એનાટોમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) કવિ રમેશ પારેખનો જન્મ ક્યાં થયો હતો ? ભાવનગર રાજકોટ અમરેલી સુરત ભાવનગર રાજકોટ અમરેલી સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 'સોનેટ' - કાવ્યપ્રકારમાં કેટલી કાવ્યપંક્તિ હોય છે ? 14 12 15 24 14 12 15 24 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ભારતનો પ્રથમ રાષ્ટ્રીય ઉઘાન અને અભ્યારણ્ય જે ઉતરાખંડમાં આવેલું છે, તેનું નામ શું ? નંદાદેવી ગોવિંદ ગંગોત્રી જીમ કોબેંટ નંદાદેવી ગોવિંદ ગંગોત્રી જીમ કોબેંટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 'સોરઠનો શણગાર' લેખમાળાના સર્જક કોણ ? શાહબુદ્દિન રાઠોડ ભાણાભાઈ ગીડા ઝવેરચંદ મેઘાણી નાનાભાઈ ભટ્ટ શાહબુદ્દિન રાઠોડ ભાણાભાઈ ગીડા ઝવેરચંદ મેઘાણી નાનાભાઈ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP