Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) નીચેનામાંથી કયું જોડકું સાચું નથી ? સતાધાર - આપા ગીગાની સમાધિ જૂનાગઢ - દાસી જીવણની સમાધિ અંજાર - જેસલ તોરલની સમાધિ અમરેલી - મહાત્મા મૂળદાસની સમાધિ સતાધાર - આપા ગીગાની સમાધિ જૂનાગઢ - દાસી જીવણની સમાધિ અંજાર - જેસલ તોરલની સમાધિ અમરેલી - મહાત્મા મૂળદાસની સમાધિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) સમગ્ર ભારતમાં માત્ર ગુજરાતમાં જ જોવા મળતું ખનીજ તત્ત્વ કયું છે ? ગ્રેફાઇટ કેલ્સાઈટ અકીક જિપ્સમ ગ્રેફાઇટ કેલ્સાઈટ અકીક જિપ્સમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 'સોનેટ' - કાવ્યપ્રકારમાં કેટલી કાવ્યપંક્તિ હોય છે ? 15 24 14 12 15 24 14 12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) સૌથી નાની વિભાજ્ય અને સૌથી નાની અવિભાજ્ય સંખ્યાઓના વર્ગનો સરવાળો કેટલો થાય ? 20 10 25 5 20 10 25 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) Rice ___ in Dehradun. grew is grown grows grow grew is grown grows grow ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ભારતીય બંધારણના આમુખનું પ્રારૂપ કોણે તૈયાર કર્યુ હતું ? બંધારણીય સલાહકાર બી.એન.રાવ નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકર ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ બંધારણીય સલાહકાર બી.એન.રાવ નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકર ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP