Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) નીચેનામાંથી કયું જોડકું સાચું નથી ? અંજાર - જેસલ તોરલની સમાધિ અમરેલી - મહાત્મા મૂળદાસની સમાધિ જૂનાગઢ - દાસી જીવણની સમાધિ સતાધાર - આપા ગીગાની સમાધિ અંજાર - જેસલ તોરલની સમાધિ અમરેલી - મહાત્મા મૂળદાસની સમાધિ જૂનાગઢ - દાસી જીવણની સમાધિ સતાધાર - આપા ગીગાની સમાધિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) શરીરની આંતરીક રચનાનો અભ્યાસ કરતી જીવવિજ્ઞાનની શાખાને કયા નામથી ઓળખવામાં આવે છે ? એનથ્રોપોલોજી એનાટોમી એક્સ-બાયોલોજી જીરોન્ટોલોજી એનથ્રોપોલોજી એનાટોમી એક્સ-બાયોલોજી જીરોન્ટોલોજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) સૌથી વધુ ફીલ્મી ગીતો લખવા બદલ કયા ગીતકારને 'ગિનીઝ બુક'માં સ્થાન મળ્યું છે ? જાવેદ અખ્તર શકીલ બદાયુની સમીર અંજાન ગુલઝાર જાવેદ અખ્તર શકીલ બદાયુની સમીર અંજાન ગુલઝાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 'સોરઠનો શણગાર' લેખમાળાના સર્જક કોણ ? ઝવેરચંદ મેઘાણી નાનાભાઈ ભટ્ટ ભાણાભાઈ ગીડા શાહબુદ્દિન રાઠોડ ઝવેરચંદ મેઘાણી નાનાભાઈ ભટ્ટ ભાણાભાઈ ગીડા શાહબુદ્દિન રાઠોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ત્રણ ભિન્ન અસમરેખ બિદુઓમાંથી ___ વર્તુળ/વર્તુળો પસાર થાય છે. ત્રણ એક શૂન્ય અનંત ત્રણ એક શૂન્ય અનંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) કયા ક્રાંતિકારી દેશભક્ત ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં સંસ્કૃત વિષયના અધ્યાપક હતા ? શ્યામજી કૃષ્ણ વર્મા વીર સાવરકર મોહનલાલ પંડ્યા સરદારસિંહ રાણા શ્યામજી કૃષ્ણ વર્મા વીર સાવરકર મોહનલાલ પંડ્યા સરદારસિંહ રાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP