કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
તાજેતરમાં સરકારે 26 ડિસેમ્બરને 'વીર બાલ દિવસ' તરીકે યાદ કરવાની ઘોષણા કરી. તે દિવસ ___ ની યાદમાં મનાવવામાં આવશે.

ગુરુ અર્જુનદેવની યાદમાં
ગુરુ તેગબહાદુરસિંહજીની યાદમાં
શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનકદેવજીની યાદમા
10મા શીખગુરુ ગુરુ ગોવિંદસિંહના પુત્રો બાબા જોરાવરસિંહ અને બાબા ફતેહસિંહની યાદમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
વર્ષ 2022ની ‘આંતરરાષ્ટ્રીય સંયુક્ત રાષ્ટ્ર શાંતિરક્ષક દિવસ’ની થીમ શું છે ?

People. Peace. Progress. The power of Partnerships
આપેલ પૈકી એક પણ નહીં
Youth in peacekeeping- A key to peace
Man in peacekeeping- A key to peace

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP