Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'ઇર્શાદ' ઉપનામથી જાણીતા કવિનું નામ આપો. મનહર મોદી રાજેન્દ્ર શુક્લ આદિલ મન્સૂરી ચિનુ મોદી મનહર મોદી રાજેન્દ્ર શુક્લ આદિલ મન્સૂરી ચિનુ મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) ભારતની રાષ્ટ્રીય સ્વતંત્રતાની ચળવળમાં સને 1919 માં કઈ મોટી ઘટના બની હતી ? ખિલાફત ચળવળ જલિયાંવાલા બાગનો હત્યાકાંડ રોલેટ એક્ટ અસહકાર આંદોલન ખિલાફત ચળવળ જલિયાંવાલા બાગનો હત્યાકાંડ રોલેટ એક્ટ અસહકાર આંદોલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) -5 અને 5 વચ્ચે આવતા ઘન પૂર્ણાંકોની સંખ્યા કેટલી થાય ? 10 4 11 5 10 4 11 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'નિશીથ' શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ જણાવો. વિભાવરી સંધ્યા મધ્યાહન શર્વરી વિભાવરી સંધ્યા મધ્યાહન શર્વરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) નીચેનામાંથી કયું પાત્ર 'સરસ્વતીચંદ્ર'નું છે ? ચંદા અલકકિશોરી રાજુ મૃણાલ ચંદા અલકકિશોરી રાજુ મૃણાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'સરઘસ' સંજ્ઞાનો પ્રકાર જણાવો. ભાવવાચક દ્રવ્યવાચક જાતિવાચક સમૂહવાચક ભાવવાચક દ્રવ્યવાચક જાતિવાચક સમૂહવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP