Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
'ઇર્શાદ' ઉપનામથી જાણીતા કવિનું નામ આપો.

આદિલ મન્સૂરી
મનહર મોદી
રાજેન્દ્ર શુક્લ
ચિનુ મોદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
ભારતની રાષ્ટ્રીય સ્વતંત્રતાની ચળવળમાં સને 1919 માં કઈ મોટી ઘટના બની હતી ?

અસહકાર આંદોલન
રોલેટ એક્ટ
જલિયાંવાલા બાગનો હત્યાકાંડ
ખિલાફત ચળવળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
જેમાં હકીકતનું સીધેસીધું કથન કે નિવેદન હોય તેને કેવું વાક્ય કહેવાય ?

ઉદ્ગાર વાક્ય
વિધિ વાક્ય
પ્રશ્ન વાક્ય
વિધાન વાક્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP