Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
નીચેનામાંથી ક્યું જોડકું ખોટું છે ?

પન્નાલાલ પટેલ - 'મળેલા જીવ'
ગોવર્ધનરામ ત્રિપાઠી - 'સત્યના પ્રયોગો'
ઉમાશંકર - 'નિશીથ'
દર્શક - 'સોક્રેટીસ'

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
ભારતની રાષ્ટ્રીય સ્વતંત્રતાની ચળવળમાં સને 1919 માં કઈ મોટી ઘટના બની હતી ?

ખિલાફત ચળવળ
અસહકાર આંદોલન
રોલેટ એક્ટ
જલિયાંવાલા બાગનો હત્યાકાંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
કોનો જન્મ દિવસ 'શિક્ષક દિન' તરીકે ઉજવાય છે ?

મહાત્મા ગાંધી
ડૉ. રાજેન્દ્ર પ્રસાદ
ડૉ. રાધાકૃષ્ણન
રવિન્દ્રનાથ ટાગોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP