Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) નીચેનામાંથી ક્યું જોડકું ખોટું છે ? પન્નાલાલ પટેલ - 'મળેલા જીવ' ગોવર્ધનરામ ત્રિપાઠી - 'સત્યના પ્રયોગો' ઉમાશંકર - 'નિશીથ' દર્શક - 'સોક્રેટીસ' પન્નાલાલ પટેલ - 'મળેલા જીવ' ગોવર્ધનરામ ત્રિપાઠી - 'સત્યના પ્રયોગો' ઉમાશંકર - 'નિશીથ' દર્શક - 'સોક્રેટીસ' ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'સવારનો નાસ્તો' - માટેનો એક શબ્દ જણાવો. જમણ શિરામણ રોઢું વાળું જમણ શિરામણ રોઢું વાળું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) ભારતની રાષ્ટ્રીય સ્વતંત્રતાની ચળવળમાં સને 1919 માં કઈ મોટી ઘટના બની હતી ? ખિલાફત ચળવળ અસહકાર આંદોલન રોલેટ એક્ટ જલિયાંવાલા બાગનો હત્યાકાંડ ખિલાફત ચળવળ અસહકાર આંદોલન રોલેટ એક્ટ જલિયાંવાલા બાગનો હત્યાકાંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) He ___ in the exam last year. passes pass passion passed passes pass passion passed ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) Fill in the blank with article, “He died ___ year ago.” the an a few the an a few ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) કોનો જન્મ દિવસ 'શિક્ષક દિન' તરીકે ઉજવાય છે ? મહાત્મા ગાંધી ડૉ. રાજેન્દ્ર પ્રસાદ ડૉ. રાધાકૃષ્ણન રવિન્દ્રનાથ ટાગોર મહાત્મા ગાંધી ડૉ. રાજેન્દ્ર પ્રસાદ ડૉ. રાધાકૃષ્ણન રવિન્દ્રનાથ ટાગોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP