Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
નીચેનામાંથી ક્યું જોડકું ખોટું છે ?

ગોવર્ધનરામ ત્રિપાઠી - 'સત્યના પ્રયોગો'
ઉમાશંકર - 'નિશીથ'
પન્નાલાલ પટેલ - 'મળેલા જીવ'
દર્શક - 'સોક્રેટીસ'

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
પાછા ફરતા મોસમી પવનોની ઋતુ ભારતમાં ક્યારે હોય છે ?

જુલાઈ - ઓગસ્ટ
માર્ચ- મે
ઓક્ટોબર - નવેમ્બર
જાન્યુઆરી -ફેબ્રુઆરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
"તુમ મુજે ખૂન દો, મૈ તુમ્હે આઝાદી દૂંગા” - સૂત્ર કોણે આપ્યું હતું ?

બાળગંગાધર તિળક
સુભાષચંદ્ર બોઝ
લાલા લજપતરાય
પંડિત જવાહરલાલ નહેરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP