Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
નીચેનામાંથી ક્યું જોડકું ખોટું છે ?

ઉમાશંકર - 'નિશીથ'
દર્શક - 'સોક્રેટીસ'
પન્નાલાલ પટેલ - 'મળેલા જીવ'
ગોવર્ધનરામ ત્રિપાઠી - 'સત્યના પ્રયોગો'

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
નીચેનામાંથી કઈ સમસ્યા વર્તમાનમાં વૈશ્વિક સમસ્યા છે ?

જ્ઞાતિવાદ
સંપ્રદાયવાદ
આતંકવાદ
ફાસીવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
શ્રી મોહનજી ભાગવત કયા સંઘના સરસંઘચાલક છે ?

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ
રાષ્ટ્રીય સાંસ્કૃતિક સંઘ
રાષ્ટ્રીય સામાજીક સંઘ
રાષ્ટ્રીય સાહિત્ય સંઘ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
ભારતની રાષ્ટ્રીય સ્વતંત્રતાની ચળવળમાં સને 1919 માં કઈ મોટી ઘટના બની હતી ?

અસહકાર આંદોલન
જલિયાંવાલા બાગનો હત્યાકાંડ
રોલેટ એક્ટ
ખિલાફત ચળવળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP