Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
નીચેનામાંથી ક્યું જોડકું ખોટું છે ?

ઉમાશંકર - 'નિશીથ'
ગોવર્ધનરામ ત્રિપાઠી - 'સત્યના પ્રયોગો'
દર્શક - 'સોક્રેટીસ'
પન્નાલાલ પટેલ - 'મળેલા જીવ'

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
કોનો જન્મ દિવસ 'શિક્ષક દિન' તરીકે ઉજવાય છે ?

રવિન્દ્રનાથ ટાગોર
ડૉ. રાજેન્દ્ર પ્રસાદ
મહાત્મા ગાંધી
ડૉ. રાધાકૃષ્ણન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
સાચી સંધિ ઓળખી બતાવો.

વ્યોમ + ઈશ = વ્યોમેશ
કવિ + ઈન્દ્ર = કવિન્દ્ર
દુર + કર = દુષ્કર
કાલ + ઈશ્વર = કાલઇશ્વર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP