Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
સાઠ વર્ષ પૂરાં થયે ઊજવાતો ઉત્સવ કયા નામે ઓળખાય છે ?

રજત મહોત્સવ
હીરક મહોત્સવ
સુવર્ણ મહોત્સવ
શતાબ્દી મહોત્સવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
સાડીનો એક વેપારી 25% નફાની ગણતરી સાથેની રૂ. 1600 ની વેચાણ કિંમત છાપેલી અમુક સાડીઓ લાવે છે. તે વેપારી આ દરેક સાડી રૂ।. 1450 લેખે વેચે છે, તો તેને સાડી દીઠ કેટલા રૂપિયા નફો મળે ?

250
240
150
260

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
'ઇર્શાદ' ઉપનામથી જાણીતા કવિનું નામ આપો.

આદિલ મન્સૂરી
રાજેન્દ્ર શુક્લ
ચિનુ મોદી
મનહર મોદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP