Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
ભારત આવવાના જળમાર્ગની સૌપ્રથમ શોધ કોણે કરી ?

વાસ્કો-દ-ગામા
રોબર્ટ ક્લાઈવ
કોલંબસ
કોર્નવોલિસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
વિશ્વભરમાં 'પર્યાવરણ દિન' તરીકે કયા દિવસને જાહેર કરવામાં આવ્યો છે ?

5 મી સપ્ટેમ્બર
18 મી જુલાઈ
18 મી ઓગષ્ટ
5 મી જૂન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
પરદેશની ભૂમિ પર હિન્દનો સૂચિત રાષ્ટ્રધ્વજ સૌપ્રથમ કોણે ફરકાવ્યો હતો ?

મદનલાલ ધીંગરા
રાણા સરદારસિંહ
શ્યામજી કૃષ્ણ વર્મા
મેડમ ભિખાઈજી કામા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP