Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
ડૉ. બાબા સાહેબ આંબેડકરે. કયા હકને બંધારણનો આત્મા કહ્યો છે ?

સ્વતંત્રતાનો હક
સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક
સમાનતાનો હક
બંધારણીય ઇલાજોનો હક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
ઉરી હુમલા બાદ ભારતીય સેનાએ કયા પ્રદેશમાં સર્જીકલ સ્ટ્રાઈક કરી હતી ?

કશ્મીરમાં
બલુચિસ્તાનમાં
પાકિસ્તાનના કબજા હેઠળના કશ્મીરમાં
ચીનના કબજા હેઠળના કશ્મીરમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP