Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
ડૉ. બાબા સાહેબ આંબેડકરે. કયા હકને બંધારણનો આત્મા કહ્યો છે ?

સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક
સ્વતંત્રતાનો હક
બંધારણીય ઇલાજોનો હક
સમાનતાનો હક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
તાજેતરમાં શ્રી રઘુવીર ચૌધરીને કયા પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા ?

રણજિતરામ સુવર્ણચંદ્રક
નર્મદચંદ્રક
નૉબલ પારિતોષિક
જ્ઞાનપીઠ એવોર્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP