Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
'ઇર્શાદ' ઉપનામથી જાણીતા કવિનું નામ આપો.

રાજેન્દ્ર શુક્લ
આદિલ મન્સૂરી
ચિનુ મોદી
મનહર મોદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
"તુમ મુજે ખૂન દો, મૈ તુમ્હે આઝાદી દૂંગા” - સૂત્ર કોણે આપ્યું હતું ?

બાળગંગાધર તિળક
પંડિત જવાહરલાલ નહેરુ
સુભાષચંદ્ર બોઝ
લાલા લજપતરાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
'બારમો ચંદ્રમા હોવો' - આ રૂહિપ્રયોગનો અર્થ જણાવો.

દુશ્મનાવટ હોવી
અજવાળું થવું
મિત્રતા હોવી
બારશ હોવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP