Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) એક જ બિંદુમાંથી કેટલી રેખાઓ પસાર થઈ શકે ? એક માત્ર બે અસંખ્ય દસ એક માત્ર બે અસંખ્ય દસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) નીચેનામાંથી કયું પાત્ર 'સરસ્વતીચંદ્ર'નું છે ? રાજુ અલકકિશોરી ચંદા મૃણાલ રાજુ અલકકિશોરી ચંદા મૃણાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) ઉરી હુમલા બાદ ભારતીય સેનાએ કયા પ્રદેશમાં સર્જીકલ સ્ટ્રાઈક કરી હતી ? બલુચિસ્તાનમાં ચીનના કબજા હેઠળના કશ્મીરમાં કશ્મીરમાં પાકિસ્તાનના કબજા હેઠળના કશ્મીરમાં બલુચિસ્તાનમાં ચીનના કબજા હેઠળના કશ્મીરમાં કશ્મીરમાં પાકિસ્તાનના કબજા હેઠળના કશ્મીરમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) ભારતમાં સૌપ્રથમ નોબેલ પુરસ્કાર વિજેતા કોણ હતા ? બંકિમચંદ્ર રવિન્દ્રનાથ ટાગોર મુનશી પ્રેમચંદ ઉમાશંકર જોષી બંકિમચંદ્ર રવિન્દ્રનાથ ટાગોર મુનશી પ્રેમચંદ ઉમાશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) નીચેનામાંથી ક્યું જોડકું ખોટું છે ? પન્નાલાલ પટેલ - 'મળેલા જીવ' ઉમાશંકર - 'નિશીથ' દર્શક - 'સોક્રેટીસ' ગોવર્ધનરામ ત્રિપાઠી - 'સત્યના પ્રયોગો' પન્નાલાલ પટેલ - 'મળેલા જીવ' ઉમાશંકર - 'નિશીથ' દર્શક - 'સોક્રેટીસ' ગોવર્ધનરામ ત્રિપાઠી - 'સત્યના પ્રયોગો' ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) તાજેતરમાં શ્રી રઘુવીર ચૌધરીને કયા પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા ? રણજિતરામ સુવર્ણચંદ્રક નૉબલ પારિતોષિક જ્ઞાનપીઠ એવોર્ડ નર્મદચંદ્રક રણજિતરામ સુવર્ણચંદ્રક નૉબલ પારિતોષિક જ્ઞાનપીઠ એવોર્ડ નર્મદચંદ્રક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP