Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
ઉરી હુમલા બાદ ભારતીય સેનાએ કયા પ્રદેશમાં સર્જીકલ સ્ટ્રાઈક કરી હતી ?

બલુચિસ્તાનમાં
ચીનના કબજા હેઠળના કશ્મીરમાં
કશ્મીરમાં
પાકિસ્તાનના કબજા હેઠળના કશ્મીરમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
ભારતમાં સૌપ્રથમ નોબેલ પુરસ્કાર વિજેતા કોણ હતા ?

બંકિમચંદ્ર
રવિન્દ્રનાથ ટાગોર
મુનશી પ્રેમચંદ
ઉમાશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
નીચેનામાંથી ક્યું જોડકું ખોટું છે ?

પન્નાલાલ પટેલ - 'મળેલા જીવ'
ઉમાશંકર - 'નિશીથ'
દર્શક - 'સોક્રેટીસ'
ગોવર્ધનરામ ત્રિપાઠી - 'સત્યના પ્રયોગો'

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
તાજેતરમાં શ્રી રઘુવીર ચૌધરીને કયા પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા ?

રણજિતરામ સુવર્ણચંદ્રક
નૉબલ પારિતોષિક
જ્ઞાનપીઠ એવોર્ડ
નર્મદચંદ્રક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP