Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
શ્રી મોહનજી ભાગવત કયા સંઘના સરસંઘચાલક છે ?

રાષ્ટ્રીય સામાજીક સંઘ
રાષ્ટ્રીય સાહિત્ય સંઘ
રાષ્ટ્રીય સાંસ્કૃતિક સંઘ
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
હિસાબી ચોપડે નહીં નોંધાયેલી બિનહિસાબી આવકને શું કહેવામાં આવે છે ?

ગુપ્ત નાણું
કાયદેસરનું નાણું
સફેદ નાણું
કાળુ નાણું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP