Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
સાચી સંધિ ઓળખી બતાવો.

વ્યોમ + ઈશ = વ્યોમેશ
કાલ + ઈશ્વર = કાલઇશ્વર
કવિ + ઈન્દ્ર = કવિન્દ્ર
દુર + કર = દુષ્કર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
ભારતમાં સૌપ્રથમ નોબેલ પુરસ્કાર વિજેતા કોણ હતા ?

રવિન્દ્રનાથ ટાગોર
મુનશી પ્રેમચંદ
ઉમાશંકર જોષી
બંકિમચંદ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP