Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
કોનું વતન રાજકોટ જિલ્લાનું વાંકાનેર ગામ ?

ઇસ્માઇલભાઈ નાગોરી
અંકિત ત્રિવેદી
જલન માતરી
દુલા ભાયા કાગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
"ફળો આવે છે, ત્યારે ડાળીઓ..." સુભાષિતના રચયિતા કોણ ?

રા.વિ.પાઠક
જલન માતરી
વેણીભાઈ પુરોહિત
કુતુબ આઝાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
પાંચ દાણા - કૃતિમાં ધનપાલ શેઠ કોની આવડત અને વ્યવહારકુશળતા જાણવાની ઇચ્છા રાખે છે ?

સાળીઓની
દીકરીઓની
પડોશણોની
પુત્રવધૂઓની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP