Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
'કસુંબીનો રંગ' કાવ્ય કયા કવિનું છે ?

ઉમાશંકર
બાલમુકુન્દ દવે
સ્નેહરશ્મિ
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલા સાહિત્યકાર કોણ હતા ?

અમૃતા પ્રીતમ
એસ્થીર ડેવિડ
અમૃતા શેરગીલ
આશાપૂર્ણા દેવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP