Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) ગુજરાતી ભાષામાં અનુગો કેવા હોય છે ? એકાક્ષરી બેઅક્ષરી અનેકઅક્ષરી ત્રણઅક્ષરી એકાક્ષરી બેઅક્ષરી અનેકઅક્ષરી ત્રણઅક્ષરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) જ્યારે કોઈની નિંદાના રૂપમાં પ્રસંશા કે વખાણ થાય ત્યારે કયો અલંકાર બને છે ? વ્યાજસ્તુતિ સ્વભાવોક્તિ ઉપમા અનન્વય વ્યાજસ્તુતિ સ્વભાવોક્તિ ઉપમા અનન્વય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) 'સુખદુઃખ' સામાસિક શબ્દમાં કયો સમાસ રહેલો છે ? કર્મધારય સમાસ ઉપપદ સમાસ દ્વંદ્વ સમાસ તત્પુરુષ સમાસ કર્મધારય સમાસ ઉપપદ સમાસ દ્વંદ્વ સમાસ તત્પુરુષ સમાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) ઉમાશંકર જોશીને જ્ઞાનપીઠ એવોર્ડ કયા સંગ્રહ માટે એનાયત કરવામાં આવ્યો ? સપ્તપદી વિશ્વશાંતિ ગંગોત્રી નિશિથ સપ્તપદી વિશ્વશાંતિ ગંગોત્રી નિશિથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) તા. 31/12/2016 ની સ્થિતિએ અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી કોણ હતા ? નવાબ તુકી પેમા ખાંડુ તકામ પારીયો પંજી મારા નવાબ તુકી પેમા ખાંડુ તકામ પારીયો પંજી મારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) “ગોવાલણી” વાર્તાના લેખકનું નામ જણાવો. ઉમાશંકર જોશી મલયાનિલ સુન્દરમ્ મુનશી ઉમાશંકર જોશી મલયાનિલ સુન્દરમ્ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP