Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) ત્રિભોવનદાસ લુહારનું તખલ્લુસ કયું છે ? ઉશનસ્ વાસુકિ જ્ઞાનબાલ સુન્દરમ્ ઉશનસ્ વાસુકિ જ્ઞાનબાલ સુન્દરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) એક નળાકાર પાણીની ટાંકીની ત્રિજ્યા 1 મીટર છે તથા તેની ઉંચાઈ 14 મીટર છે તો તેની વક્રસપાટીનું ક્ષેત્રફળ ___ ચો.મી. થાય. (π = 22/7 લો.) 22 44 88 14 22 44 88 14 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) 'છ અક્ષરનું નામ' કાવ્યસંગ્રહના રચયિતાનું નામ જણાવો. રમેશ પારેખ મણિલાલ દેસાઈ રાજીવ પટેલ અનિલ જોશી રમેશ પારેખ મણિલાલ દેસાઈ રાજીવ પટેલ અનિલ જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) કયો ધારો ભારતમાં બ્રિટીશ શાસનનો આધાર સ્તંભ ગણાય છે ? નિયામક ધારો મોર્લો-મિન્ટો ધારો પીટનો ધારો ચાર્ટર ધારો નિયામક ધારો મોર્લો-મિન્ટો ધારો પીટનો ધારો ચાર્ટર ધારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) પ્રતિવર્ષ 26 જાન્યુઆરીને સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવાનું કયા અધિવેશનમાં નક્કી થયું હતું ? હરીપુરા ત્રિપુરા લાહોર કરાચી હરીપુરા ત્રિપુરા લાહોર કરાચી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) ભારતમાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનનો અંત ક્યારે આવ્યો ? ઈ.સ. 1773 ઈ.સ. 1864 ઈ.સ. 1757 ઈ.સ. 1858 ઈ.સ. 1773 ઈ.સ. 1864 ઈ.સ. 1757 ઈ.સ. 1858 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP