Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
'અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા' આ કાવ્ય પંક્તિમાં કયો છંદ છે ?

પૃથ્વી
હરિણી
શિખરિણી
મંદાક્રાન્તા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
એપીકલ્ચર કયા પ્રકારનો ઉદ્યોગ છે ?

મધમાખી ઉછેરવાનો
રસાયણો બનાવવાનો
મરઘા ઉછેરવાનો
મોતી પકવવાનો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
'થાંભલો રોપવો' રૂઢિપ્રયોગનો અર્થ જણાવો.

કોઈ નહિ
વાજા વગાડવા
મક્કમ નિર્ધાર કરવો
મન રોપવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP