Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
જ્યારે કોઈની નિંદાના રૂપમાં પ્રસંશા કે વખાણ થાય ત્યારે કયો અલંકાર બને છે ?

ઉપમા
સ્વભાવોક્તિ
અનન્વય
વ્યાજસ્તુતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
'છ અક્ષરનું નામ' કાવ્યસંગ્રહના રચયિતાનું નામ જણાવો.

મણિલાલ દેસાઈ
રાજીવ પટેલ
રમેશ પારેખ
અનિલ જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP